¡Sorpréndeme!

હર્ષ સંઘવીએ કરી નર્મદા પંચકોશી પરિક્રમા, કહ્યું - "નમામિ દેવી નર્મદે"

2025-04-21 1 Dailymotion

નર્મદાની પંચકોશી પરિક્રમામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા. આ તકે હર્ષ સંઘવીએ કહ્યું, જમ્મુમાં ફસાયેલ ગુજરાતીઓને સુરક્ષિત લાવવામાં આવશે...